અરવલ્લી ખાતે કોરોના મહામારી ને લઈ વધુ એક મંદિર બંધ કરાયું

હિન્દ ન્યૂઝ, અરવલ્લી 

મોડાસાના સાકરીયાનું સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર બંધ કરાયું

કોરોના મહામારી ને લઈ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું

17 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિરના દ્વાર બંધ રહેશે

ગુજરાતમાં એક માત્ર સુતા હનુમાન છે

સાકરિયામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો નિર્ણય

દર્શનાર્થીઓએ મંદિરે દર્શન કરવા ન આવવા અપીલ

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment