લુવાણા કળશ ગામે કલેશહર માતાજીના સાનિધ્યમાં શિવભક્તો દ્વારા મહાશિવરાત્રીને ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, લાખણી

              લુવાણા કળશ ગામે કલેશહર માતાજીના સાનિધ્યમાં દેવોના દેવ મહાદેવ ભગવાન ના મહાશિવરાત્રી પર્વ પર મહાકાલેશ્વર મહાદેવ ઉપર જલાધિસ અભિષેક કરવામાં આવ્યો. તેમાં ગામના બ્રાહ્મણો દ્વારા પૂજા-પાઠ કરવામાં આવ્યા અને શાસ્ત્રી નરસીભાઇ એચ. દવે અને વિષ્ણુભાઈ એમ. દવે શિવપુરાણ વાંચીને શંકર ભગવાનને પૂજાપાઠ અર્ચના આરતી કરવામાં આવી હતી

અને આ માહ્ શિવરાત્રી પર રાત્રે ભવ્ય જાગરણ રાખવામાં પણ આવે છે અને તમામ ગ્રામજનો સનાતન ધર્મ પ્રેમી ઓ શિવભક્તો દ્વારા મહાશિવરાત્રીને ઉજવણી કરવામાં આવે છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment