હિન્દ ન્યૂઝ, સુઈગામ
શ્રી મૂળેશ્વર મહાદેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી મહાશિવરાત્રીની ઉજવણી
સરકાર ની ગાઈડ લાઈન મુજબ કરવામા આવી મહાશિવરાત્રી ની ઉજવણી
મૂળેશ્વર મહાદેવ દરેક શ્રધ્ધાળુઓની કરે છે મનોકામના પુર્ણ
ગુજરાતમાં બહુ દુર દુર થી આવે છે શિવ ભક્તો
મૂળેશ્વર મહાદેવ નુ મંદિર પાટણના મુળરાજ સોલંકીએ બંઘાવેલ હોવાથી મૂળેશ્વર મહાદેવ નામે પ્રચલિત
મૂળેશ્વર મહાદેવ મંદિરનો ઈતિહાસ મૂળેશ્વર મહાદેવ ચેરિટેબસ ટ્રસ્ટ ના ટ્રસ્ટી બાવા ભાઈ પટેલ ભરડવા ગામના વતનીએ આપી ઐતિહાસિક માહિતિ
રિપોર્ટર : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ