સોમનાથ મહાદેવના દર્શન પુજા કરતા મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

           મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ તા.૧૧ માર્ચના રોજ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. શિવરાત્રીના પાવન દિવસે શ્રીમતી વિભાવરીબેન દવેએ આરતીનો લાભ લઈ ઘન્યતા અનુભવી હતી.

સમગ્ર વિશ્ર્વને કોરોના માંથી મુક્તિ મળે અને ગુજરાતના વિકાસ માટે તેમજ તેઓના સ્વર્ગવાસીપતિના સ્મર્ણાર્થે સોમનાથ દાદાની પુજા કરી સુવર્ણકળશ, ચાંદીનુ ત્રીપુટ અને ચંદ્ર અર્પણ કર્યા હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા ગીર સોમનાથ

Related posts

Leave a Comment