એસ.એસ.સી. બોર્ડ ધો.૧૦ માટે મોટા સમાચાર-બોર્ડની પરીક્ષાની ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, માણાવદર

એસ.એસ.સી બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ ની બોર્ડ ની પરીક્ષાના ફોર્મ ભરવા માટેની તારીખ -૫ ના રોજ પૂર્ણ થતી હતી. જે શિક્ષણ વિભાગ દ્વારા લંબાવવામાં આવેલ છે.

જે ઓનલાઈન ફોર્મ તા.૧૫/૩ સુધી ભરી શકાશે. ૧૫ માર્ચ સુધી કોઈ લેઈટ ફી લાગશે નહિ. ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ બાકી રહેવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ધો.૧૦ ના બોર્ડની પરીક્ષા ના ઓનલાઈન ફોર્મ ૧૫ માર્ચ સુધી ભરી શકાશે.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment