મહાશિવરાત્રીનો મેળો કોરોનાની મહામારીના કારણે રખાયો મોકૂફ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

મહાશિવરાત્રીના મેળાને લઇ વહીવટીતંત્રની યોજાઇ બેઠક

સાધુ સંતો ઉતારા મંડળ અને અધિકારીઓ વચ્ચે બેઠક

સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને સાધુ-સંતોએ આવકાર્ય

આગામી દિવસોમાં સાધુ-સંતો દ્વારા પરંપરા સાચવા કઈ રીતે તૈયારી કરવી તેની કરશે જાહેરાત

શ્રદ્ધાળુઓને આ વર્ષે મેળામાં ના આવવા સાધુ સંતોની અપીલ

રિપોર્ટર : આશિષ નકુમ, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment