થરાદ ના ગાયત્રી ગૌ સેવા ધામ લુણાલ ખાતે ૨૦ મણ ચોખ્ખા ઘી ના લાડું ગાયો માટે અર્પણ

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદ ના રહેવાસી તેમજ ગૌ માતા ના ભક્ત શ્રીમાળી સમાજના અગ્રણી અને નિવૃત શિક્ષક શ્રીમાન પ્રવીણભાઈ મોહનલાલ ત્રિવેદીએ (સુંધલ સેવા ટ્રસ્ટ) થરાદ તેમના પરિવારજનો અને ભક્તજનો સાથે બહોળી સંખ્યા મા તેમની જાતે ગાયત્રી ગૌ સેવા ધામ લુણાલ ખાતે ૨૦ મણ ચોખ્ખા ઘી ના લાડું ગાયો માટે પ્રસાદ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ : રજનીકાન્ત જોષી, થરાદ

 

Related posts

Leave a Comment