દિયોદર ના ચિભડા ગામે ૬૦૧ હિન્દૂ પરીવાર દ્વારા શ્રી રામ મંદિર પુનઃ નિર્માણ માટે સમર્પણ

હિન્દ ન્યૂઝ, દિયોદર

અયોધ્યા માં શ્રીરામ મંદિર પુનઃ નિર્માણ માટે હાલ માં સમગ્ર દેશ માં રામ ભક્તો દ્વારા રાશિ એકત્ર કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દિયોદર ના ચિભડા ગામે ૬૦૧ હિન્દૂ પરીવાર દ્વારા રૂ.૩,૯૨,૧૯૨ ની રાશિ એકત્ર કરી શ્રી રામ મંદિર પુનઃ નિર્માણ માટે સમર્પણ કરી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment