સુઈગામના ભટાસણા ગામના શ્રધ્ધાળુંની ઢીમા સુધી કરી દંડવત પ્રણામની સફર

હિન્દ ન્યૂઝ ,સુઈગામ

    સુઈગામ તાલુકાના ભટાસણા ગામના વતની વિષ્નુભાઈ એ ઢીમા ધરણીધરની માનતા માની હતી અને તેઓએ શ્રધ્ધા રાખતા તેમની મનોકામના પુરી થઈ હતી. જોકે તેઓ તેમના વતન ભટાસણાથી રોડ ઉપર દંડવત પ્રણામ કરીને તેઓએ ઢીમા ધરણીધરના દર્શન કરવા રવાના થયા હતા. શ્રધ્ધાળુ વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે ધરણીધરની કૃપાથી આજે મારે સારૂ છે, એટલે આજે મારા ગામથી દંડવત પ્રણામ કરીને તેમની માનતા પુરી કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અહેવાલ : અતુલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment