થરાદમાં કચરામાં પડેલી દવાઓ નંદી આખલો આરોગી જતાં બેભાન અવસ્થામાં ઢળી પડ્યો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

શહેરમાં આવેલા જોગેશ્વર મંદિર પાસે બન્યો બનાવ

શેરીમાં રહેતા કોઈ રહેણાંક માલિકે ટેબ્લેટ દવાઓ ફેંકી હોવાનું અનુમાન

નંદી આખલો રસ્તામાં ઢળી પડતાં જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચ્યા

પશુ ચિકિત્સા દ્વારા બેભાન આખલાને સારવાર હાથ ધરાઈ

જાહેર જગ્યાએ વેસ્ટ ટેબ્લેટ દવાઓ ફેંકવામાં આવતાં અબોલ પશુઓ માટે બન્યું જીવલેણ

ઢળી પડેલો બેભાન ગૌવંશ નંદી આખલો મોતને ભેટી પડે તેવી શક્યતા ને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ

શિવ મંદિર ની બાજુમાં ઘટના બનતાં સ્થાનિક દર્શને આવતા લોકોએ ફિટકાર વરસાવી

કચરામાં વેસ્ટ ટેબ્લેટ દવાઓ ફેકનાર સામે પગલાં ભરવા જોઈએ તેવી જીવદયા પ્રેમીઓની માંગ

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment