નાબાર્ડ દ્રારા રમરેચી ગામે તાલીમ યોજાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૩૧, ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમરેચી ગામે આજીવિકા એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તાલીમ તબક્કો 3 ઉદઘાટનનું કરવામાં આવ્યું હતું. નાબાર્ડ અને શ્રી ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા મહિલાઓને તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ડી.ડી.એમ. નાબાર્ડ કિરણ રાઉત, એલ ડી એમ.એસ.બી.આઈ. અશોકભાઈ વ્યાસ, આર.એસ.ઈ.ટી.આઈ દર્શન સૂત્રેજા, શ્રી ઉદય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી લલિતાબેન પાનસુરીયા, સરપંચ ગીતાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment