સંત શ્રી બલદેવ ગીરી બાપુ દેવલોક પામ્યા

હિન્દ ન્યૂઝ, પાલનપુર 

                                     વાળીનાથ ની ગાદી ઉપર બિરાજ માન એવા સંત શ્રી બલદેવ ગીરી બાપુ જેવો દેવલોક પામ્યા છે ત્યારે તેમના આત્માને શાંતિ મળે અને તેમના સદ્ આત્માને મોક્ષ મળે તે માટે પાલનપુર તાલુકા ના દેલવાડા ગામ ના તમામ દેસાઇ સમાજ ના ભાઇઓ, બહેનો અને નાના બાળકો ભેગા થયા હતા અને બાપુ ને યાદ કરી ૧૦ મિનિટ સુધી મૌન પાળી અને પ્રસાદી બધા ને આપી ને એક બીજા થી છુટા પડયા હતા.

રિપોર્ટર : સાધુ માહેશ્વરી,પાલનપુર 

Related posts

Leave a Comment