હડિયાણા શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય N.S. S. ની ખાસ શિબિર નું સુંદર આયોજન

હડિયાણા ગામે તા.04.02.2020 થી 10.02.2020 સુધી શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય N.S. S. ની ખાસ શિબિર નું હડિયાણા ગામે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.. તા.04.02.2020 થી 10.02.2020 સુધી હડિયાણા મુકામે શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય ના N. S. S. યુનિટ દ્વારા ખાસ શિબિર નું આયોજન કરેલ. તા.4 ના રોજ કન્યા શાળાના આચાર્ય તથા સ્ટાફની હાજરીમાં N. S. S. ના સ્વયં સેવકો સાથે શિબિર ની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી. જેમાં તા.08 ના રોજ રાત્રી ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી અને જે.પી.રાણીપા સ્કૂલ ના મુખ્ય દાતા શ્રી રમેશભાઈ રાણીપા શાળાના આચાર્ય શ્રી વિજયાબેન…

Read More

કેશોદમાં શ્રી જલારામ મંદિર માનવ સેવા સમિતિ દ્વારા આજરોજ નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

આજરોજ જલારામ માનવ સેવા સમિતિ દ્વારા હર મહિના માં બે રવિવાર ના દિવસે કેશોદ જરારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આંખના કેમ્પ તેમજ અન્ય આયુર્વેદ કેમ્પ જેવી કામગિરીઓ પણ કરવામાં આવે છે તેમજ દર વખત ની જેમ આવખતે કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું કેશોદ તાલુકા તેમજ બહારથી પણ આવનાર દર્દીઓ લાભ લેતા હોય છે આવી કામગિરી જલારામ મંદિર માનવ સેવા સમિતિદ્વારા કરવામાં આવે છે આજના દિવસે પણ આ કેમ્પમાં આંખ ના કુલ-301-ર્દર્દીઓ ની તપાસ કરીને મોકલવામાં આવેલ જેમાં 95-જેન્શ અને26-લેડીઝ દર્દીઓને ઓપરેશન માં આજે 79- મોકલાવવામાં આવેલ હતા અને હાલ આજ…

Read More

જામનગરમાં કેન્સર દર્દીઓ ને ચેક વિતરણ કરાયુ

જામનગર, જામનગરમાં તારીખ 08-02-2020 ના ‘જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ‘ દ્વારા દર માસે આર્થિક સહાય કરતા હોય તેના ભાગરૂપે 7 દર્દીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. USA ના ચંદાબેન વારીયા જામનગરની JCRI ના મુલાકાતે આવતા 7 દર્દીઓને ડો.ચંદાબેન હસ્તકે ડૉ.કલ્પનાબેન ખંડેરિયાની હોસ્પિટલ ખાતે આપવામાં આવ્યું હતું. USA ના ડો.ચંદાબેન વારીયાએ JCRI નાં પ્રમુખ ડૉ.કલ્પનાબેન ખંડેરિયા અને તેમની ટીમના કાઉન્સિલર તથા જોઇન્ સેક્રેટરી વિઠ્ઠલભાઈ ધોળકિયાની કામગીરીની ખુબ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ગીતાબેન સાવલા અને મેમ્બર કેતનભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

દાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત, વગાડવા માટે મંજૂરી લેવી પડશે

અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતું અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીએથી મંજૂરી લેવી પડશે, મંજૂરી વિના વાગતા ડીજે જપ્ત થશે દાહોદ નગર અને જિલ્લામાં મનફાવે એ રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને વારેવારે ટ્રાફિક જામનું કારણ બનતા ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટે એક સ્તુત્ય પગલું ભર્યું છે અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરી ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત કરી છે. ઉક્ત નિર્ણયની પત્રકારોને માહિતી આપતા કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(થ) મુજબ…

Read More

જામનગરમાં “વિશ્વ કેન્સર દિવસ” નિમિત્તે જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા કેન્સર મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો

જામનગર, જામનગર ખાતે આજરોજ જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આરટીઓ ઓફિસની બાજુમાં કેન્સર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર “કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ” દ્વારા યોજવામાં આવેલ આ કેન્સર જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં જામનગર મેયરશ્રી હસમુખભાઈ જેઠવા દ્વારા રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીખ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ જનજાગૃતિ અભિયાન સવારે 10 વાગ્યાથી રાત્રે 10 કલાક સુધી ફ્રીમાં પ્રદર્શન, ઓડિયો વિઝ્યુઅલ દ્વારા કેન્સર અંગે જાણકારી આપવા સાથે ‘જાણો માનો અને જીતો’ કવીઝ રમાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ…

Read More

જુનાગઢ માંગરોળ નગર પાલીકા ઘન કચરા મુદે કરમદી ચીંગરીયા ગામના લોકૌએ કરી કલેકટર જુનાગઢને રજુઆત

માંગરોળ તાલુકાના કરમદી ચીંગરીયા ગામે કલેકટર દવારા માંગરોળ નગર પાલીકાને ધન કચરો ઠાલવવા માટે સરકારી જમીન ફાળવતાં પાંચ ગામના લોકોએ તેની સામે વીવાદ કરાયો છે જેમાં આજે કલેકટરને રજુઆત કરતાં કલેકટર દવારા તપાસ ના આદેશ થતાં આજે નાયબ કલેકટર કેશોદ દવારા આ સ્થળની મુલાકાત લીધી હતી જયારે પાંચ ગામના લોકો મહીલા ઓ સહીત મૌખીક રજુઆતો કરી હતી જયારે ખાસ વાત કરવામાં આવે તો જયાં આ ધનકચરો ઠાલવવામાં આવે છે જેની બાજુમાંજ બે તળાવો આવેલા છે તે તળાવનુપાણી પણ દુષિત થવાની સંભાવના છે જયારે જો વાત કરવામાં આવે તો અહીથી ૩૦૦…

Read More

ગુજરાતની પાવન ધરતી પર નિરંકારી મિશનના  સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ના પાવન ચરણકમળના સાક્ષાત દર્શન કરવા માટે સંતોમાં ખુશીની લહેર 

ભક્તો કાયમ આ અણમોલ ઘડીની રાહ જોતા હોય છે કે ક્યારે આ નિરંકારનું સાકાર રૂપમાં દર્શન કરવા મળે. દાતારની અસીમ કૃપાથી આજે સ્વયં સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ગુજરાતની ધરતી ઉપર 7 દિવસ પધારીને સંપૂર્ણ માનવજાતિને તેમના પવિત્ર પ્રવચનો દ્ધારા લાભાન્‍વિત કરશે. દાહોદ ના જોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે કે આ સમાગમ નો લક્ષ્ય માનવ એકતા, પ્રેમ-પ્રીત તથા શાંતિ ને મજબૂતી આપવાનો છે. આ મિશન ચાહે છે કે બધા એકસાથે મળી ને રહે, માનવીય ગુણો થી માનવતાની બોલબાલા કરે અને સમગ્ર વિશ્વને એક પરિવાર નું રૂપ પ્રદાન કરે…

Read More

દાહોદ જિલ્લાના પીપલોદ મુકામે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ દ્વારા નવીન પંચાયત નું ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના પીપલોદ ગામે નવીન પંચાયત નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજેશ ભાઈ પરમાર, દેવગઢ બારીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા સાહેબ ,દેવગઢબારિયા એપીએમસી ચેરમેન શ્રી ભરતભાઈ, દેવગઢબારિયા ભાજપ પ્રમુખ મુકેશભાઇ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આવેલ મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવી તથા સાલ ઓઢાડવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબે જણાવ્યું કે નવીન પંચાયત ઓફિસ માટે ૨૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ને હા પંચાયત…

Read More

હારીજ ખાતે પોષણ અભિયાન અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પોષણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ અંતર્ગત મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં હારીજ તાલુકાની ૧૧૯ આંગણવાડી માં ગ્રેનડર મશીન લાભાથીઓને આપવામાં આવ્યાઆ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર એપીએમસી ચેરમેન ભગવાનભાઈ નગરપાલિકા પ્રમુખ ચંપાબેન ઠાકર ઉપપ્રમુખ નવલ સંગ ચૌહાણ અધ્યક્ષ ભાવનાબેન તથા પ્રાંત ઓફિસર સમી મામલતદાર હારીજ તાલુકા વિકાસ અધિકારી સહિત હારીજ નગરપાલિકા ન કોર્પોરેટરો આંગણવાડીની બહેનો સહિત આરોગ્ય વિભાગ અધિકારીઓ હાજર રહ્યા હતા જય આ કાર્યક્રમમાં પ્રાથમિક કન્યા શાળાની બાળાઓ દ્વારા પોષણ બાબતે ના નવા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જ્યારે કોઈ પણ બાળક કુપોષિત…

Read More

देवसेना के राष्ट्रीय मिडीया सेल प्रभारी डो. सीमा पटेल द्वारा निकावा में “श्रीमद् भगवत् गीता” का वितरण

दिनांक ३१-०१-२०२० के दिन निकावा गाँवमें “श्री गायत्री एज्युकेशन एन्ड चेरीटेबल ट्रस्ट” संचालित श्री नवजीवन विध्यालय में “देवसेना” (हिन्दु संगठन) कें राष्ट्रीय मिडीया सेल प्रभारी डो. सीमा पटेल द्वारा श्री नवजीवन विध्यालय के विध्यार्थीनीओ को १०१ “श्रीमद् भगवत् गीता” का वितरण किया गया । यह “श्रीमद् भगवत् गीता” वितरण कार्यक्रम में डो. सीमा पटेल ने छात्राओ को संबोधित करते हुए कहा कि “श्रीमद् भगवत् गीता” वितरण का मुख्य उद्देश्य बच्चों को गीता पाठ करने से धर्म का ग्यान होगा और धर्म ग्यान बढेंगा , साथ ही बच्चों के द्वारा भारत…

Read More