साइबर अपराध से बचने के लिए पुलिस विभाग ने चलाया मोटरसाइकिल जागरूकता अभियान।

हिन्द न्यूज, बिहार बाराचट्टी (गया) बाराचट्टी पुलिस ने प्रखंड में बढ़ रहे सायबर क्राइम पर अंकुश लगाने के लिए मोटरसाइकिल से रैली निकाल कर जागरूकता अभियान शुरू किया है। जिसमे थाना पर तैनात सिपाही, चौकीदार, सब इंस्पेक्टर और थानाध्यक्ष ने हिस्सा लिया। इस अभियान के दौरान साइबर ठगी की घटनाएं कैसे हो रही है और लोग इनसे कैसे बच सकते हैं, इसके बारे में लोगों को बताया गया। प्रतिदिन साइबर ठगी के एक-एक प्वाइंट के बारे लोगों को बताया जाएगा,ताकि ठगी की घटनाओं से बचा जा सके। सोमवार को थानाध्यक्ष…

Read More

‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ થતા ધરતીપુત્રોમાં ખુશીની હેલી

હિન્દ ન્યુઝ, બારડોલી         રાજ્યભરમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચુ આવે અને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થાય તેવા હેતુથી રાજ્યવ્યાપી ‘સુજલામસુફલામ જળ અભિયાન’નો પ્રાંરભ થયો છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબલા ગામના ખેડુતોમાં ભર ફાગણીએ ખુશીની હેલીખીલી ઉઠી છે. બાબલા ગામના ૬૬ વર્ષિય ખેડુત નરેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, વર્ષાથી વરસાદ આધારીત ખેતી કરતા આવ્યા છીએએટલે સ્વાભાવિક છે કે જળનો એક માત્ર સ્ત્રોત વરસાદ હોય છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવોને ઊંડાઈ વધારીને વધુપાણીનો સંગ્રહ થાય તે માટે આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન ર૦૧૮ના વર્ષથી ઝૂંબેશ સ્વરૂપે ચાલી…

Read More

બોટાદનાં ધોરણ 10 (એસ.એસ.સી.)અને ધોરણ 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નોનાં સમાધાન માટે હેલ્પલાઇન નંબર કાર્યરત

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-2023માં ધોરણ 10 (એસ.એસ.સી.)અને ધોરણ 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાશે. તેવા સમયે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને મૂંઝવણ અનુભવતા હોય છે. આ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નોનાં સમાધાન માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે. ત્યારે બોટાદ જિલ્લાના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે. જેની આચાર્યઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023 : જાડા ધાન્યો છે “સુપર ફૂડ” જાડા ધાન્યોની વિવિધ વાનગીઓ થકી આરોગ્યને બનાવો સ્વસ્થ

હિન્દ ન્યુઝ, બોટાદ પરંપરાગત ખેત પેદાશો-મિલેટ્સ (જાડા ધાન્ય પાકો)ને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલને પગલે સંયુક્ત રાષ્ટ્ર વર્ષ 2023ને “ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ (International Year of Millet 2023)” તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે આજે આપણે જાડા ધાન્યો વિશે વાત કરીશું. મિલેટ્સ એટલે રાગી, બાજરી, મોરિયું, જુવાર, જવ, કોદરા સહિતનાં ધાન્યો કે જે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે. લોકો આ ધાન્યો તરફ ફરી વળે અને આરોગ્યલક્ષી ફાયદા પ્રાપ્ત કરે તેવી મુહિમ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. જાડા ધાન્યો છે અનેક રીતે ગુણકારી • જાડા ધાન્યો આરોગ્ય માટે ખૂબ…

Read More

गया में महाबोधि डिजिटल लाइब्रेरी संवर्ग आधुनिक अध्यान तकनीक एवं सुविधाओं से संपन्न अध्ययन लाइब्रेरी का हुआ शुभारंभ

हिन्द न्यूज, बिहार महाबोधि डिजिटल लाइब्रेरी समग्र आधुनिक अध्ययन तकनीक एवम सुविधाओं से संपन्न अध्ययन लाइब्रेरी का शुभारंभ बाईपास रोड घुघरी टांड़ इन फ्रंट ऑफ एस बी आई बैंक गया में एक छोटे से उम्र के विद्यार्थी योगेंद्र कुमार और नरेंद्र कुमार कुमार ने किया। वातानुकूलित इस लाइब्रेरी में 200 से अधिक विद्यार्थियों के बैठ कर अध्ययन करने की बेहद आरामदायक सुविधा उपलब्ध कराई गई है। संचालक योगेंद्र कुमार और नागेंद्र कुमार ने यह जानकारी देते हुए बताया कि हर लाइब्रेरी के अपेक्षा शांति माहौल, अध्ययन लाइब्रेरी में फास्ट स्पीड…

Read More

एंजेलिना लाइफ केयर हॉस्पिटल के दूसरा वर्षगांठ के अवसर पर निशुल्क हाइड्रोसिल एवं हारनोनिया का किया गया आपेरशन

हिन्द न्यूज, बिहार एंजेलिना लाइफ केयर हॉस्पिटल के दूसरा वर्षगांठ धूमधाम से मनाया गया       इस मौके पर हॉस्पिटल के संस्थापक डॉक्टर उपेंद्र कुमार के द्वारा वर्षगांठ के मौके पर हाड्रोसिल एवं हारनोनियां का निशुल्क आपरेशन एवं दवा भी दिया गया डॉक्टर उपेंद्र ने बताया कि हमारे हॉस्पिटल में सारी सुविधाएं उपलब्ध हैं। साथ ही साथ गरीब व लाचार लोगो को अपने स्तर से विशेष लाभ भी देता रहता हूं। हॉस्पिटल के डायरेक्टर ने कहा कि इस खुशी के मौके पर आज और तीसरा ब्रांच का शुभारंभ किया…

Read More

સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ તા.૧૭ ફેબ્રુઆરીથી કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી જનશક્તિના સહયોગથી જળશક્તિ માટેના ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૩’ નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ તકે ઉપસ્થિત સાંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું…

Read More

શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન

શ્રી સોમનાથ ટ્રસ્ટ – પ્રભાસ પાટણ-મહાશિવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રતિવર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવે  છે. આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ 2023 અંતર્ગત તા.૧૭ ફેબ્રુઆરી થી તા.૧૯ ફેબ્રુઆરી -૨૦૨૩ દરમ્યાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા.૧૮-૦૨-૨૦૨૩, શનિવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ૪-૦૦ વાગ્યાથી થી લઇ સતત ૪૨ કલાકે ભક્તજનો માટે ખુલ્લુ રહેશે, ચાર પ્રહરની વિશેષ પૂજા- આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ પૂજન- શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે, સોમનાથના માર્ગો શિવભક્તોનાં “જય સોમનાથ”ના…

Read More

જળસંચય અને જળબચાવના કાર્યોમાં લોકસહયોગ કચ્છ માટે વરદાનરૂપ બની રહેશે – વિનોદભાઇ ચાવડા, સાંસદ

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ ભુજ સમગ્ર રાજય સાથે આજરોજ કચ્છ જિલ્લામાં લાખોંદ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા સાંસદએ સમગ્ર કચ્છવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવને ૨૦ હજાર ઘનમીટર ઊંડુ કરાશે જેનાથી તેમાં ૨ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પાણીના સંગ્રહથી ૫૦૦ જેટલા પશુધનને ફાયદો થશે તે ઉપરાંત પીવા, સિંચાઇ માટે પણ પાણી ઉપલબ્ધ બનશે તેવું વિગતો આપતા સાંસદ વિનોદભાઇ ચાવડા ઉમેર્યું હતું…

Read More

અખિલ કોટક પ્રોડકશન – પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ ફિલ્મ ‘ગુમ’ નું ખાતમુર્હુત

હિન્દ ન્યુઝ, રાજકોટ             શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સહ સંયોજક વિજયભાઈ કારીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં અખિલ કોટક પ્રોડકશન અને પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ, થ્રીલર ગુજરાતી ફિલ્મ ‘ગુમ’ નું ખાતમુર્હુત શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ મીડીયા સેલ ઈન્ચાર્જ રાજન ઠકકર અને શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક વિજયભાઈ કારીયા, અભિષેક કારીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ તકે હરેશભાઈ જોષી, રાજન ઠકકર અને વિજયભાઈ કારીયાએ જણાવેલ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફીલ્મ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવતુ જાય છે. ગત વર્ષે…

Read More