ગીર સોમનાથ,
પ્રવિણ રામ અને એમના ૨ પિતરાય ભાઈને થયો કોરોના
પ્રવીણભાઇ રામ પોતાના નિવાસસ્થાન ઘુંસીયા ખાતે જ થયા હોમ કોરેટાઈન
પ્રવીણભાઇ રામની હાલ તબિયત સ્થિર
આ અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓએ ડરવાની જરૂર નથી, પરંતુ બાજુના સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવી લેવા અને ચાવચેતી રાખવા પ્રવિણ રામે કરી અપીલ.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ