સુજલા સુફલામ્ કાચી કેનાલ માં ફરી પાણી છોડવાં થી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગામડામાંથી જસાલી સોની નવાપુરા જલોઢાથી લાખણી પસાર થતી સુજલા સુફલામ્ કાચી કેનાલ માં ફરી પાણી છોડવાં થી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. જેમાં ખેડૂતોએ સુજલામ સુફલામ્ કાચી કેનાલમા સતત પાણી ચાલુ રાખવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ અત્યારે ઊંડા જઇ રહેલા પાણી ના તળને રોકી શકાય બાકી તો કેનાલ બન્યાને કેટલાં વર્ષો વીતી ગયાં છે. છતાં પણ પાણીના તળ દિવસે ને દિવસે ઉંડા જઇ રહ્યા છે. જેથી ખેડૂતોની આવક સામે ખર્ચો વધી રહ્યો છે. જેમાં ખેડૂતોએ માગ કરી રહ્યા છે. કાયમી માટે તેમાં પાણી ચાલુ રાખવાથી પાણી ના તળ જળવાઇ રહે.

રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Related posts

Leave a Comment