દિયોદર તાલુકા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ

હિન્દ ન્યુઝ, દિયોદર

સેવા સપ્તાહ અંતગ્રત વર્તમાન સમય માં કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે દિયોદર તાલુકા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આજરોજ દિયોદર, દેલવાડા, લુદરા, સુરાણા, જાડા, ચગવાડા જેવા અનેક ગામો માં આયુર્વેદિક ઉકાળો તેમજ હોમીઓપેથીક દવાનું સ્વંય સેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સ્વંય સેવકો મોટી સંખ્યા માં જોડાયા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment