સાબરકાંઠા ના વડાલી તાલુકા પ્રાંતિય કૉવીડ 19 ના કેસો વધુ આવવાથી બજાર બંધ

સાબરકાંઠા

સાબરકાંઠા ના વડાલી તાલુકા પ્રાંતિય કૉવીડ 19 ના કેસો વધુ આવવાથી આજરોજ થી વડાલી નગરપાલિકા તથા વેપારીએસોસિયેશન દ્વરા વડાલી મા સંપૂર્ણ પણે બજાર બંધ રાખવાની ફરજ પાડવામાં આવી છે. તેના અનુસંધાને જાહેર જનતાને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ ની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, પણ આ મહામારી આફત ને નાથવા માટે વડાલી વિસ્તાર માં જડબેસલાક બંધ પાડવામાં દરેક નાગરીક પાસથી સહકાર ની અપેક્ષા રાખેલ છે.

રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા

Related posts

Leave a Comment