રાજકોટ શહેરમાં આજથી ૧૦ દિવસ સુધી રોજ અલગ-અલગ વિસ્તારમાં ૧ કલાક માટે વીજકાપ કરવામાં આવશે

રાજકોટ,

તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર P.G.V.C.L દ્વારા લાઇન રિપેરીંગની કામગીરીને લઇને અલગ-અલગ વિસ્તારમાં સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી વીજકાપ કરવામાં આવશે. માધવ, મીરાઉદ્યોગ, શિવમ, જડેશ્વર, મધુરમ, સંસ્કાર ફીડર બંધ રહેશે. અલગ-અલગ વિસ્તારોનાં ફીડરો ૧ કલાક માટે બંધ કરાશે. મહત્વનું છે કે ફીડરોના સમારકામ માટે ૧ કલાક વીજકાપ કરવામાં આવશે. તેવુ જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment