ઢૂવા ગામના રહેવાસી કાળુભાઈ કે. પાચિયા એ બચાવ્યો ગાય નો જીવ

મોરબી,

તા. 01-09-2020 નાં રોજ વાંકાનેર થી મોરબી જતા હાઈવે પર ઢુવા ચોકડી ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે ગાયને અડફેટે માં લઈ લીધી હતી. આ અબોલા જીવ ને આમ જ રોડ પર પછાળીને વાહન ચાલક ત્યાંથી પલાયન થઈ ગયો હતો. પરંતુ અનાયસે ઢુવા ચોકડી પર પસાર થતા ગૌરક્ષક કાળુભાઈ કે. પાચિયા જેઓ રાષ્ટ્રીય સનાતન સંઘ (RSS) મોરબી પ્રભારી, નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ.ટી.સેલનાં મોરબી જીલ્લા અધ્યક્ષ એ સ્થળ પર જ મૉરબી જિલ્લાનાં ગૌશાળા માં ફૉન કરી આ ગાયને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે ગાડી બોલાવી આ મૂંગા પ્રાણીનો જીવ બચાવ્યો હતો. કાળુભાઇ દ્વારા કરેલ આ ઉમદા કામગીરી થી પ્રસન્ન થઈ ઢૂવા ગ્રામજનોએ કાળુભાઇ પાચિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી

Related posts

Leave a Comment