થરાદ સુનધલ નગર સોસાયટી ની હાલત ખરાબ

થરાદ,
સુનધલ નગર સોસાયટી મો અત્યારે પણ બે થી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયેલ હોવાથી જન જીવન
ખોરવાઈ ગયું આઠ થી દસ ઘરની અંદર અત્યારે પાણી ભરાઇ ગયેલ હોવાથી રહેવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. અગાઉ પણ અભેપપુરા ગ્રુપ ગ્રામ પંચાયત ના વિસ્તાર માં આવેલ હોઈ સરપંચ ને પણ જાણ કરેલ રોડ રસ્તા માટે અને ચોમાસા ના પાણી ના નીકાલ માટે જાણ કરેલ હોઇ અને આપણા ધારાસભ્ય ગુલાબસિંગ ને પણ સુનધલ નગર સોસાયટી માં રૂબરૂ બોલાવી ને પણ જાણ કરવા છતો પણ રોડ રસ્તા અને ચોમાસું પાણી નો કોઈ પણ નીકાલ કરવામાં આવ્યો નથી.

રીપોર્ટર . રજની કાન્ત જોષી, થરાદ

Related posts

Leave a Comment