ઝાલોદ,
ઝાલોદ તાલુકા માં ઠુઠી કંકાસીયા પાસે આવેલ અનાસ નદીમા તારીખ 22/08/2020 ના રોજ અચાનક આવેલા પૂરથી તણાઈ ગયેલા વ્યક્તિઓને સહાય આપવા બાબત તથા બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ તંત્ર સામે કડક પગલાં લેવા બાબતે ઝાલોદના ધારાસભ્ય ભાવેશભાઇ કટારા દ્વારા ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને આવેદન પત્ર આપવામાં આવ્યું.
રિપોર્ટર : ઈફતેહખાન ફકીરા, ઝાલોદ