હિન્દ ન્યુઝ, વલસાડ
પરપ્રાંતીય કોન્ટ્રાક્ટરોના કર્મચારી/કારીગરો/મજુરો અંગેની સચોટ અને પુરતી માહિતી તેમના માલિકો દ્વારા પોલીસને સમયસર પુરી પડાતી નથી
કેટલાક મજૂરો જિલ્લામાં બેરોકટોક વસવાટ કરી ગુનાહિત કૃત્ય કરી નાસી જાય ત્યારે તેઓના માલિક/ઠેકેદારો પાસે પુરતી માહિતી ન હોવાથી પોલીસ તેઓ સુધી પહોંચી શકતી નથી
