બાવળા માં કેન્દ્રીય ગૃહમંત્રી ના સ્વાસ્થય સારૂ થાય એ માટે હવન કરવામાં આવ્યો

બાવળા,

બાવળા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારત દેશ તથા વાસૂદેવ કુટુંબકમ ની ભાવનાથી સંપૂર્ણ વિશ્વ માંથી કોરોના માટે સંકટ આવેલું છે કે દૂર થાય તથા આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહ કોરોના ગ્રસત થયા છે. તે ઓ ને ઝડપ થી સારું થાય તે માટે બાવળા શહેર ભારતીય જનતા પાર્ટીની તથા બાવળા નગર પાલિકા દ્વારા બાવળા માં આવેલ ધોળકા રોડ ઉપર આવેલા અંબાજી માતાજી ના મંદિર ખાતે હવન નુ આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અભિષેક સુરાણી, બાવળા

Related posts

Leave a Comment