વેરાવળ ના વિવાદિત ડો.આશિષ રામાવત વિરુદ્ધ છેતરપીંડી નો ગુન્હો નોંધાયો.

ગીર સોમનાથ,..

ગાંધીનગર ના વ્યક્તિ સાથે 15 લાખ ની છેતરપીંડી…

ગાંધીનગર ના પૂંજાભાઈ બારડ ને વેરાવળ માં ટ્રોમા સેન્ટર ખોલી ભાગીદાર બનાવી 15 લાખ લીધેલા…

બાદ માં ખોટી સહી કરી મશીનરી બારોબાર વેંચી મારી…

પૂંજાભાઈ બારડ ની ફરિયાદ આધારે વેરાવળ પોલીસ માં નોંધાયો ગુન્હો..

પોલીસે છેતરપીંડી, ષડયંત્ર અંગે ipc 420, 120b સહિત ની કલમો અન્યવે તબીબ દંપતી સહિત પાંચ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો…

ડો. આશિષ રામાવત તેમની પત્ની અર્ચના રામાવત, ભાઈ ડો જીગ્નેશ રામાવત, સુરત ના વિશાલ મકવાણા અને વડોદરા ના નરેશ શાહ વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધાઈ…

વેરાવળ ના તબીબ આશિષ રામાવત અગાઉ પણ અનેક વિવાદો માં સપડાયેલ છે…

હાલ તો પોલીસે એફ.આઈ.આર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ચકચાર…

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment