જામનગરના બંદરો ઉપરથી 1 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર

    ભારતીય હવામાન વિભાગ તરફથી તારીખ 02/09/2024 ના રોજ મળેલી પોર્ટ ચેતવણી મુજબ જામનગરના બંદરો ઉપરથી સિગ્નલ DC 1 ઉતારી લેવામાં આવ્યું છે. તેમ જામનગર ગ્રુપ ઓફ પોર્ટસના પોર્ટ ઓફિસર ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment