હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર તાલુકાના સોડવદરા ગામના મુક્તાબેન પ્રવિણભાઈ ચાવડા ને મનિષા સખી મંડળ યોજના થકી મળી રહ્યો છે યોજના નો લાભ મળી રહ્યો છે. એ અંતર્ગત તેઓ પોતે તથા પોતાનો પરિવાર આ યોજના થકી અનેક લાભ મેળવી રહ્યા છે.
શ્રીમતી મુક્તાબેન પ્રવિણભાઈ એ જણાવ્યું હતું કે તેઓને સ્વ- સહાય જૂથની મદદથી તાલીમ લીધી ૩૦૦૦૦ ની બચત કરી અને ૧ લાખની લોન લીધી તેમાથી દુકાન ખોલી તેમા તેવો બેંકને લગતી કામગીરી અને CSC સેન્ટર પણ ચલાવી રહ્યા છે ખાખરાની બનાવવાની તાલીમ,બ્યુટી પાર્લર, સીવણ કલાસના વગૉ પણ ચલાવે છે. જેમાંથી હવે તેવો સખી મંડળ યોજનાથી પગભર થયા છે.