બુધેલનાં ટ્રક ચાલક કિશોરભાઈ મકવાણાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી બન્યું પાકું ઘર

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર તાલુકાના બુધેલ ગામે રહેતા ટ્રક ડ્રાઇવર કિશોરભાઈ મકવાણાન્ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું ઘર મળ્યું છે, જે બદલ તેઓ સરકારનો આભાર માની રહ્યા છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે બુધેલ ગામે આવી પહોંચતા કિશોરભાઈ નાગજીભાઈ મકવાણા જણાવે છે કે પહેલા કાચું મકાન હતું તે ખૂબ જ જર્જરીત હાલતમાં હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 ની સહાય મળતા તેમને પાકું ઘરનું ઘર બની ગયું છે જેથી તેઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી અને સરકારનો આભાર માન્યો હતો.

Related posts

Leave a Comment