ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તમામ મતદાન મથકોએ તા.૦૩ અને ૯ ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે.

જિલ્લાના તમામ મતદાન મથકોએ મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાધિકાર મળે તેવા આશયથી તા.૩ અને ૯ ડિસેમ્બરના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યુ છે.

Related posts

Leave a Comment