મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. ૬ નવેમ્બરે સામાન્ય નાગરિકો, પ્રજાવર્ગો અને જનપ્રતિનિધિઓને મુલાકાત માટે મળી શકશે નહિ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ, સોમવાર તા. ૬ નવેમ્બરે સામાન્ય નાગરિકો, પ્રજાવર્ગો અને જનપ્રતિનિધિઓને મુલાકાત માટે મળી શકશે નહિ.

• સામાન્યત : દર સપ્તાહના પ્રથમ બે દિવસ, સોમ અને મંગળવારે મુખ્યમંત્રી સામાન્ય નાગરિકો, સાંસદો – ધારાસભ્યો , પદાધિકારીઓ વગેરેને મુલાકાત માટે કોઈપણ એપોઈન્ટમેન્ટ વિના મળતા હોય છે.

• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે ,સોમવાર તા. ૬ નવેમ્બરે સવારે પંચાયત સેવાના નવનિયુક્ત કર્મચારીઓને નિમણુંક પત્રોના વિતરણના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

• સોમવારે બપોરે બાદ મુખ્યમંત્રી સુરતના તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં જોડાવાના છે.

• આ સંજોગોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. ૬ નવેમ્બરે સામાન્ય નાગરિકો- પ્રજાજનો, સાંસદો-ધારાસભ્યોને મુલાકાત માટે મળશે નહિ.

Related posts

Leave a Comment