જસદણ આરામગૃહ ખાતે બે નવા રૂમ નુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણ વિછીયા રોડ પર આવેલ આરામ ગૃહ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે બે નવા રૂમ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે અનિલભાઈ મકાણી, સોનલબેન વસાણી, પંકજભાઈ ચાંવ, મુળજીભાઈ રાજપરા, ચંદુભાઈ કચ્છી, હિતેશભાઈ હણ સહિતના ભાજપના આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment