જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળા નો વિદ્યાર્થી જવાહર નવોદય પરીક્ષા માં પાસ થયો

જોડિયા,

જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા માં ધો-5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મકવાણા કૌશલ અશોકભાઇ જવાહર નવોદય પરીક્ષામાં ઉતિર્ણય થયો. જેમને શાળા પરિવાર , ગામ અને સમાજ તથા પોતાના પરિવાર નું ગૌરવ વધાર્યું છે. બાળક ની મહેનત તેમનો ઉત્સાહ,ખંત, ધગશ,અને દ્રઢ નિર્ણય શક્તિ  મહત્વની ભૂમિકા ભજવેલ તેમની મહેનત ને શાળા ના આચાર્ય ભાવેશભાઈ પનારાએ બિરદાવી  અને પુસ્તક દ્વારા સન્માન કરી શાળા પરિવાર વતી શુભકામના આપેલ અને ભવિષ્યમાં પણ વધુ પ્રગતિ કરવા શુભકામના આપેલ.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment