પવિત્ર શ્રાવણ માસ ના ચોથા સોમવારે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ

      પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસ ના ચોથા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર વિવિધ પીતાંબર, વિવિધ પુષ્પોનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ.

જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો.

 

Related posts

Leave a Comment