ગીર સોમનાથ,

વેરાવળ ખાતે આવેલ પ્રાચીન મંદિર જે આજે કોરાની વૈશ્વિક મહામારી ને કારણે બંધ રાખેલ હતું , તે આજે શ્રી સોમનાથ મંદિર (વેરાવળ) દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યૂ છે. ગૃહ મંત્રાલય જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ ના કહ્યા નિયમ મૂજબ  દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને મોઢા પર માસ્ક અવશ્ય પેહરવું સાથે  સેનેટરાઈસ નું પાલન પણ કરવાનૂ રહેશે એવા સૂચન સાથે મંદિર નું ગર્ભદ્વાર ખોલવામાં આવ્યું.

રિપોર્ટર : સઈદ :મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment