રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત થનાર આચાર્ય અભિરુચિ કસોટી 2022

હિન્દ ન્યુઝ, રાજપીપલા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત થનાર આચાર્ય અભિરુચિ કસોટી 2022 ના ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તા. 8/3/22થી તા.10/3/22સુધી તમામ જિલ્લા વેરિફિકેશન સેન્ટર ખાતે સુરુ થયેલ જેમાં નર્મદા જિલ્લા વેરિફિકેશન સેંટર આદર્શ નિવાસી શાળા રાજપીપલા ખાતે યોજાયેલ નર્મદા જિલ્લા શિક્ષણ આધિકારી જયેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા શિક્ષણ આધિકારી કચેરી ના દારાસીંગભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ તેમજ તેમની તજજ્ઞ ટિમ દ્વારા કુનેહ અને કાળજી પૂર્વક ર્ડાક્યુમેન્ટ વેરિફિકેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી જેમાં જિલ્લાને ફાળવેલ 75 ઉમેદવારોમાંથી 52 ઉમેદવારો હાજર રહ્યા હતા અને પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા

Related posts

Leave a Comment