સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રામાં શાંતિ સમિતિ ની મીટીંગ બોલાવવામાં આવી

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

           હિન્દુ મુસ્લિમ તથા દરેક સમાજના અગ્રણી નાગરિકો ને બોલાવી સીટી પોલીસ સ્ટેશન ખાતે આજે એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી.સોલંકી તથા ડી.વાય.એસ.પી. દેવધા મિટિંગમાં હાજર દરેક સમાજના અગ્રણીઓને ધાંગધ્રા શહેરમાં કોઈ ઉશ્કેરીરર્ણી જનક કૃત્યન થાય તથા ધ્રાંગધ્રાના હિંદુ-મુસ્લિમ સમાજની એકતા બરકરાર રહે તે માટે વિનંતી કરી હતી અને બંને પક્ષોના સૂચનો સાંભળ્યા હતા અને બન્ને સમાજના અગ્રણીઓએ પણ ધ્રાંગધ્રા શહેર ની અંદર બન્ને સમાજ સંપીને રહેવાના છીએ એવી ખાતરી આપી હતી.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment