ભાવનગર ના પ્રખ્યાત રાજપરા ખાતે બિરાજમાન ખોડિયાર માતાના મંદિરે દર્શન- પૂજા કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજ્ય સરકારના મંત્રી બન્યાં બાદ પ્રથમ વખત પોતાના માદરે વતનના જિલ્લા ભાવનગર ખાતે પધાર્યા હતાં. તેમણે આજે બપોર બાદ ભાવનગરના પ્રખ્યાત રાજપરા ખાતે બિરાજમાન ખોડિયાર માતાના મંદિરે ભક્તિભાવ પૂર્વક દર્શન- પૂજા કરી હતી. આ સમયે તેમની સાથે રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી કીર્તિભાઈ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, પદાધિકારીઓ અધિકારીઓ પણ જોડાયાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment