શંકરટેકરી વલ્લભનગર વાલ્મિકી વાસ વોર્ડ ન 15 માં વિસ્તાર ના લોકો ને ફ્રી માં આયુષમાન (વિમા કવચ) કાર્ડ કાઢી આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર

પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીના શપતાહિક જન્મદિવસ ઉજવણી નાં ભાગ સ્વરૂપે શંકરટેકરી વલ્લભનગર વાલ્મિકી વાસ વોર્ડ ન 15 માં વિસ્તાર ના લોકો ને ફ્રી માં આયુષમાન (વિમા કવચ) કાર્ડ ૬૦ પરિવાર ને કાઢી આપવામાં આવ્યું. જેમાં ઉપસ્થીત વોર્ડ પ્રમુખ જયેશભાઈ ઢોલરિયા, મહામંત્રી શંકરભાઈ ખીમસુરિયા, જામનગર શહેર ભાજપ કિશાન મોરચા નાં મંત્રી હસમુખભાઈ પેઢડિયા, શહેર ભાજપ મંત્રી અનસુયાબેન વાઘેલા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ જેન્તીભાઇ ગોહિલ, શૈલેષભાઈ રાઠોડ, પ્રવિણસિંહ જાડેજા, રસીકભાઈ પઠાણ, શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા નાં કાર્યાલય મંત્રી આશિષભાઈ પઠાણ, જયભાઈ પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજના અંતર્ગત કાર્યકર્મ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : નાગજી પરમાર, જામનગર

Related posts

Leave a Comment