માછીમાર સમાજ શ્રી વેરાવળ ખારવા સમાજ દ્વારા દરિયા દેવ ની પ્રાર્થના તથા નારિયળ પૂજન કરી માછીમારને રોજીરોટી મળી રહે તેવી પ્રાર્થના કરતા ખારવા સમાજ

હિન્દ ન્યુઝ, વેરાવળ

તા. ૨૨/૮/૨૧ને રવિવારના રોજ પ્રવિત્ર રક્ષા બંધનના પાવન પર્વ દિવસ ના રોજ દર વર્ષ ના જેમ માછીમાર સમાજ શ્રી વેરાવળ ખારવા સમાજ દ્વારા દરિયા દેવ ની પ્રાર્થના તથા નારિયળ પૂજન કરી માછીમારને રોજીરોટી મળી રહે તેવી પ્રાર્થના કરતા વેરાવળ સમસ્ત ખારવા પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઇ આગિયા, બાબુભાઈ જુગી, વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના માજી પટેલ ત્રિકમભાઈ આગિયા વેરાવળ માછીમાર બોટ આશોશિયન ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, હરિભાઈ સૂયાણી, વેરાવળ લોઢી સમાજ ના પ્રમુખ હીરાભાઈ વધાવી, વિક્રમભાઈ સૂયાણી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના આગેવાન પૃથ્વીભાઈ ફોફંડી, બાલાભાઈ કોટીયા તેમજ ખારવા સમાજ ના તમામ આગેવાન ભાઈઓ અને સમાજ ના બધા પરિવાર ના સભ્યો દ્વારા પૂજન કરવા માં આવેલ.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment