ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરાદ તાલુકા અને શહેર દ્વારા મહાનુભાવો ની પ્રતિમાઓને સાફસફાઈ અને ફુલહાર કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, થરાદ

 ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા થરાદ શહેર અને તાલુકા દ્વારા થરાદમાં મહાનુભવો ની પ્રતિમાઓને જેમાં સ્વામી વિવેકાનંદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, જગતા બા પટેલ અને થીરપાલ ધ્રુવ ની પ્રતિમાઓને સાફ-સફાઈ કરી અને ફૂલહાર કરવામાં આવ્યા.

 

જેમાં બનાસ બેન્ક ના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, થરાદ શહેર પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી બંને મહામંત્રીઓ જહાભાઈ હડિયલ અને પ્રકાશભાઈ સોની થરાદ, રાજવી અર્જુનસિંહ વાઘેલા, તાલુકા મહામંત્રી અભેરામ ભાઈ રાજગોર, તાલુકા યુવા મોરચાના પ્રમુખ પ્રવિણભાઇ માળી અને મહામંત્રી નરેશભાઈ, યુવા શહેર પ્રમુખ હિતેશ વાણીયા મહામંત્રી દેવચંદભાઈ સુથાર, નંદુભાઈ મહેશ્વરી મહેશભાઈ વાણીયા, પ્રતાપ ભાઈ સોની, ડોક્ટર રિતેશ પ્રજાપતિ, જગદીશભાઈ પટેલ, સોશિયલ મીડિયાના ઇનચાર્જ શૈલેષભાઈ માંગરોળ, એચ.એન વાણીયા, પિયુષ ભાઈ ત્રિવેદી, અશોકભાઈ પરમાર, રમેશ ભાઈ દેસાઈ, રસિકભાઈ વાણીયા, ભરતભાઈ પ્રજાપતિ, કપીલ ભાઈ ત્રિવેદી વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment