ઉના શહેર યુવા ભાજપ દ્વારા ક્રાંતિદિવસ નિમિતે નગરપાલિકા ભવન ખાતે શ્રી સરદાર સાહેબ ની પ્રતિમાને અભિષેક કરી, ફુલહાર થી ક્રાંતિવીરો ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ઉના શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા, ઉના તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, ઉના શહેર યુવા ભાજપ મહામંત્રી કિરીટભાઈ વાજા, સહિત ના યુવા મોરચા ના ઉપપ્રમુખ, મહામંત્રીઓ તથા યુવા મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના