વિરમગામ માં ભગવાન જગન્નાથ ની ભાવિ ભક્તો વગર 39 મી રથ યાત્રા નીકળી

હિન્દ ન્યુઝ, વિરમગામ

                   આજે અષાઢી બીજ ના રોજ વિરમગામ શહેર માં ભગવાન જગન્નાથ ની 39મી ભાવિ ભક્તો વગર સરકારી ગાઇડલાઈન મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળવામાં આવી.

આ રથયાત્રા વિરમગામ રામ મહેલમંદિર થી ખંભાલયમંદિર, નાનો ભાટ વડો પાંજરાપોળ, લોહાર કોડ, સુથાર ફળી ચોક, અંબાજી માતાનું મંદિર, વી.પી.રોડ, નાના પરકોટા મોટા પરપોટા, રામજીમંદિર સ્વામી વિવેકાનંદ રોડ, બસ સ્ટેશન તાલુકા પંચાયત, મીલફાટક ભરવાડી દરવાજા, પાન ચકલા મોચી બજાર, બાલાજી મંદિર ચોકસી બજાર, બોરડી બજાર શ્રી રણછોડ, મંદિર મુનસર દરવાજા થી રામ મહેલ મંદિર પરત ફરી.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment