ફુલસ્કેપ ચોપડા અને પાઠ્ય પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ફુલસ્કેપ ચોપડા અને પાઠ્ય પુસ્તકોનું વિનામૂલ્યે 336 તેજસ્વી વિદ્યાર્થી દિકરા દિકરીઓને નાત જાત સંપ્રદાય ના ભેદભાવ વગર વિતરણ કરાયું.

       દર વર્ષની જેમ કંચન ફાઉન્ડેશન અને ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર દ્વારા – તેજસ્વી વિદ્યાર્થીઓને જેના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવારને શોધીને વિના મુલ્યે વિતરણ કરાયું.

   કોરોના સંક્રમણ મહામારી ના સમયમાં અતિ જરૂરીયાતમંદ પરીવારના વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી.

-: નિમિત્તમાત્ર :-
કંચન ફાઉન્ડેશન અને
ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ
ભાવનગર પરિવાર

Related posts

Leave a Comment