ફારૂકભીસ્તી ભાજપ લઘુમતી મોરચા માં મહામંત્રી પદે નિમણુંક થતા ફુલહારથી સન્માન

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

વોર્ડ ન 11 માં ઘાચીપટ વિસ્તાર ના વડીલો (મુરબ્બીઓ) વેપારીઓ અને યુવા નો એ ભાજપ લઘુમતિ મોરચા માં પ્રમુખ પદે શબ્બીર અમરેલીયા ફરીવાર રિપીટ થતા અને ફારૂકભીસ્તી ભાજપ લઘુમતી મોરચા માં મહામંત્રી પદે નિમણુંક થતા ફુલહારથી સન્માન કરેલ. તેમાં ઉપસ્થિત હાજી અબ્દુલ્લાહ ભાઈ, ઇસ્માઇલભાઈ કચરા, ફારૂકભાઈ બાદલ, ઈકબાલભાઈ (ઉસ્તાદ) ઈકબાલભાઈ જેઠવા, મુસ્તકભાઈ જેઠવા, હુસેનભાઈ અમરેલીયા, ઈકબાલભાઈ (સાહીલ પાન) અલતાફભાઈ શેખ, આદમભાઈ કચરા, અબા અલી, રાહીલભાઈ કચરા (નૂર પાન) વગેરે એ ઉપસ્થીત રહી ફુલહારથી સન્માન કરેલ.

રિપોર્ટર : તોફિક જેઠવા, જૂનાગઢ 

Related posts

Leave a Comment