વિરમગામ હાસલપુર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ

હિન્દ ન્યૂઝ, વિરમગામ 

    ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતી મોરચા ના પ્રદેશ અધ્યક્ષ પદયુમન વાજા ની સૂચના અનુસાર સેવા હી સંગઠન
ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લો અનુસૂચિત જાતિ મોરચો
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થયા નિમિત્તે આજ રોજ વોર્ડ નંબર-૯ ના હાશલપુર ગામે ભરવાડ સમાજ ઠાકોર સમાજ, દલીત સમાજ સેનેટાયઝર અને માસ્ક નું વિતરણ પૂર્વ સરપંચ માધુભાઈ પરમાર, ઘનશ્યામભાઈ પટેલ, અરજણભાઈ ભરવાડ, અજીતભાઈ ઠાકોર ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું અને વારંવાર હાથ ધોવા, માસ્ક ફરજિયાત પેહરવું, બને ત્યાં સુધી ઘરે થી કામ વગર નીકળવું નહિ વગેરે આગેવાનો દ્વારા સમજૂતી આપેલ.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment