રાજકોટ શહેર પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડનગર સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે રણછોડનગર સોસાયટી મિત્ર મંડળના સહયોગથી રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે. જેમાં ૧૦૦ રકતદાતા ભાઇઓ-બહેનો દ્વારા સેવા ભાવથી રકતદાન કરવામાં આવેલ છે. સર્વે રકતદાતાઓને માસ્કનું પણ વિતરણ કરવામાં આવેલ છે. સર્વે રકતદાનાઓને પ્રોત્સાહિત ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સિલ્વર એસોશીએસનના અનિલભાઇ તળાવિયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટર પરેશભાઇ પીળપીયા, પ્રભારી અશોકભાઇ લુગારીયા, ઘનશ્યામભાઇ કુગશીયા, દુષ્યંતભાઇ સંપટ, મુકેશભાઇ ધનસોતા, પિન્ટુભાઇ રાઠોડ, પ્રવિણભાઇ પાંભર, ઘનશ્યામભાઇ વોરા, એસ.આર.પટેલ, યુવા ભાજપના પરેશભાઇ (પી.પી.), હિરેનભાઇ રાવલ, ડો.ભાનુભાઇ મેતા, દિપપ્રાગટય દ્વારા રણછોડનગર સોસા. ના પ્રમુખ અમૃતભાઇ લુણાગરીયાએ કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment