થરાદ તાલુકાના કળશ લવાણા ગામમાં દાતાશ્રી એ 1000 કિલો તરબૂચ (કાળેગા) ગાયો માટે આપ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ

    બનાસકાંઠા જિલ્લા નાં થરાદ તાલુકાના કળશ લવાણા ગામમાં કોરોના ની મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખી લુવાણા કળશ ની સોટા ની રળાવુ ગાયો માટે 1000 કિલો તરબૂચ (કાળેગા) ગાયો ને ખવડાવામાં આવશે અને તેમના દાતાશ્રી શાહ મનોજ ભાઈ બાદરમલ અને શાહ નેનમલ ચમનાજી અને પાછલા સતત પંદર દિવસથી લીલો ઘાસ ચારો આપવામાં આવે છે અને ગામના યુવાન મિત્રો દ્વારા આ ભાગ્યે જ કાર્ય સતત પાછલા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment