દેવગઢ બારીયા આમ આદમી પાર્ટી દ્વારા આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા 

    હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દેવગઢ બારીયા શહેર તથા તાલુકાના આમ આદમી પાર્ટી ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ટીમ દ્વારા કોરોના સામે રક્ષણ મળી રહે તે હેતુ થી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેના સાથે સાથે કોરોના સામે કેવી રીતે સજાગ રહી ને તેનાથી બચી શકાય તે માટે નાં જરૂરી સૂચનો આપી સામાન્ય જનતામાં તે અંગેની જાગૃતિ ફેલાવાનું કાર્ય દ્વારા કરવામાં આવ્યું.

રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારીયા 

Related posts

Leave a Comment