ચોટીલા માર્કેટીંગ યાર્ડ બંધ

હીં ન્યૂઝ, ચોટીલા 

    ચોટીલામાં કોરોના નું સંક્રમણ અટકાવવા ચોટીલા એપી.એમ.સી. ચેરમેન અને સભ્યોએ સર્વાનુમ લીધો નિર્ણય. તા.૧૩/૪ થી તા.૧૮/૪ સુધી ચોટીલા માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ. હાલ વધતો રહેતો કોરોના ને ધ્યાને રાખીને માર્કેટિંગ યાર્ડ ૬ દિવસ બંધ રાખવાનો કર્યો નિર્ણય. ખેડુતો અને વેપારીઓ ને જાણ કરાઈ કે ૬ દિવસ માટે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા 

Related posts

Leave a Comment