ધુળેટી ના શુભ દિવસે દિયોદર ઠાકોર સમાજની કન્યાઓ માટે છાત્રાલય બાંધકામ માટે ખાતમુહૂર્ત તેમજ ગાયત્રી યજ્ઞ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

તા.29/03/2021 ધુળેટી ના પવિત્ર દિવસે દિયોદર ખાતે ઠાકોર સમાજની કન્યાઓ માટે કન્યા છાત્રાલય ના બાંધકામ માટે પાયા નું ખાત મુર્હત અને ગાયત્રી યજ્ઞ ની શુભ શરૂઆત આજે ધૂળેટીનાં પવિત્ર દિવસે ઠાકોર સમાજ છાત્રાલય ખાતે માજી. મંત્રી કેશાજી ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને કરવામાં કરવામાં આવ્યું. જેમાં સમાજ ના આગેવાનો ભવાનજી, બળવંતજી લુદરા, ભાણજીજી, પોપટજી જાડા, ભરતજી વકીલ, મુકેશજી કોતરવાડા, દાંનાજી ધનકવાડા, ભરતજી ગોદા, અશોકજી ગાંગોલ તથા સમાજના સૌઆગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી.

અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment